Tuesday, December 10, 2013

સગવડ આપતાં પેહલાં સમજણ આપવી વધારે મહત્વની છે. ~ નિર્મલ પાઠક "સત્વ"


વિચારશીલ જીવન.

કોઈ પણ માણસ નાનો કે અસામાન્ય નથી હોતો. જ્યાં સુધી માણસ વિચારતો નથી ત્યાં સુધી એને પોતે નિરર્થક છે એમ લાગે છે.

જે દિવસે તમે વિચારશીલ થશો એ દિવસથી તમે પોતાને સક્ષમ માનશો અને જીવન સાર્થક કરશો.

~ નિર્મલ પાઠક "સત્વ".